Pages

Search This Website

Thursday 29 September 2022

સવારે ઉઠ્યા પછી વાસી મોઢે ત્રણ દિવસ સુધી ખાઈ લો આ ખાસ વસ્તુ, જિંદગીભર નહીં બનો કોઈ રોગનો શિકાર.

સવારે ઉઠ્યા પછી વાસી મોઢે ત્રણ દિવસ સુધી ખાઈ લો આ ખાસ વસ્તુ, જિંદગીભર નહીં બનો કોઈ રોગનો શિકાર.


દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને કલોંજીના બીજના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેનો ઉપયોગ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો.લોકો તેને કાળું જીરું તરીકે પણ ઓળખે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

આર્યુવેદ માં કહેવામાં આવ્યું છે કે કલોંજીનો ઉપયોગ કરીને મૃત્યુ સિવાય બધી જ બીમારીઓ દૂર કરી શકાય છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે જાણીએ કે કલોંજીના ઉપયોગથી કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે.



સૌથી પહેલા આપણે જાણીએ કે કલોંજી ના બીજ કેવી રીતે ખાવા જોઈએ. આ માટે સૌથી પહેલા રાતે સૂતી વખતે થોડીક માત્રામાં તેના બીજા લઈને પાણીમાં પલાળી રાખો. હવે સવારે ઉઠ્યા બાદ બ્રશ કર્યા પહેલા તેનું સેવન કરી લો. આનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

જો તમે દરરોજ કલોંજીના બીજનું સેવન કરો છો તો તેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ નો અંત આવે છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે. જેના લીધે લોહી જામી જવું કે નસ બ્લોકેઝ નો સામનો કરવો પડતો નથી. જેનાથી હાર્ટ એટેક ની સમસ્યાથી કાયમી રાહત મળી જાય છે.

જો તમે ડાયાબિટીસ રોગનો શિકાર છો તો તમારે કલોંજીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં રહે છે અને તમને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર બનતા નથી. આ સાથે તેના સેવનથી ઇન્સ્યુલીન નું પ્રમાણ વધારી શકાય છે. જેનાથી તમે ઘણી બીમારીઓને આરામથી દૂર કરી શકો છો.

જો તમારા હાડકા નબળા થઇ ગયા છે તો પણ તમે કલોંજીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને મજબૂત કરવા માટે પૂરતા પોષક તત્વો આપે છે. તેનાથી તમારા હાડકાની સાથે સાથે દાંત પણ મજબૂત બને છે.

જો તમારા પેટમાં હંમેશા દુઃખાવો, કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યા રહેતી હોય તો પણ તમે ભોજનમાં કલોંજી બીજ ઉમેરવા જોઈએ.

તેનાથી તજતા સ્વાસ્થયને નુકસાન થશે નહીં. વળી તેનાથી પાચન શક્તિમાં પણ વધારો થશે. જો તમને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય તો પણ આ ઉપાય એકદમ કારગર છે.

જો તમારા શરીરમાં પથરીની સમસ્યા છે અને ઘણી દવાઓ ખાધા પછી પણ બહાર નીકળી શકતી નથી તો તમારે સવારે ખાલી પેટ કલોંજીના બીજનું સેવન કરવું જોઈએ.

તેનાથી શરીરમાં ક્ષાર સ્વરૂપે જામી ગયેલી પથરી બહાર નીકળી જાય છે. તેનાથી શરીરમાં પથરી નાની હોય તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું Follow બટન દબાવીને બ્લોગને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser