Pages

Search This Website

Wednesday 12 October 2022

વનરાજ આશ્રમશાળા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

વનરાજ આશ્રમશાળા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

વનરાજ આશ્રમશાળા ભરતી 2022

વનરાજ આશ્રમશાળા ભરતી 2022, ઉકાઈ નવ નિર્માણ સમિતિ સોનગઢ સંચાલિત આશ્રમશાળા માટે વિદ્યાસહાયક અને છાત્રાલય માટે ગૃહમાતા માટે અરજી માંગવામાં આવી છે.

વનરાજ આશ્રમશાળા ભરતી 2022

સંસ્થાનું નામવનરાજ આશ્રમશાળા
પોસ્ટનું નામવિદ્યાસહાયક અને ગૃહમાતા
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 11/10/2022 )
અરજી મોડR.P.A.D


પોસ્ટનું નામ

  • વિદ્યાસહાયક
  • ગૃહમાતા

શૈક્ષણિક લાયકાત

  • વિદ્યાસહાયક : બી.એસસી., બી.એડ
  • ગૃહમાતા : સ્નાતક

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

  • નિયમો મુજબ.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.


અન્ય વિગતો – આશ્રમશાળા ભરતી 2022

  • જે અનુક્રમ નંબરૂ (૧) ઉપર અરજી કરે નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.
  • મદદનીશ કમિનશ્રી આદિજાતિ વિકાસ વિભઆગ કચેરી તાપી જિલ્લા જાન,મક/આવિ/આશ/N.O.C/૨૦૨૨-૨૩/IIT થી ૩૩૯ તા.૨૬/૦૯/૨૦૨૨.
  • સરકારશ્રીએ ભરતી અંગે નિયત કરેલ (TET-2) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  • વિધા સહાયકને પ્રતિ માસે સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
  • નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારે ફરજિયાત સ્થળ પર રહી ગૃહમાતા ગૃહપતિની ફરજ બજાવવાની રહેશે.
  • સદર શિક્ષકની જગ્યા ધોરણ ૬ થી ૮ માટે છે.

અનુક્રમ નંબર-૨ ઉપર અરજી કરનારે નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

  • નં.મક/આવિ/છત/N,O.C/૨૦૨૨-૨૩/૨૦૧૨ તા.૨૯/૦૬/૨૦૨૨.
  • છત્રાલયના કર્મચારીઓને સરકારશ્રીના નિયમ મુજબના ધારા ધોરણ પ્રમાણે ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સામેલ કરી અને અરજી પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વિયાગની કચેરી તા વ્યારા, ઈ, તાપીને મોકલી શકશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • ઉકાઈ નવ નિર્માણ સમિતિ સોનગઢ ૩ એ ૨૧, દશેરા કોલોની, ફોર્ટ-સોનગઢ, જી. તાપી-૩૯૪૬૭૦

આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 11/10/2022 છે )

નોંધ : રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વનરાજ આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

વનરાજ આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2022 છે.

વનરાજ આશ્રમશાળા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser