Search This Website

Wednesday 29 November 2023

ચીનમાં ફેલાયેલ નવી બીમારીને લઈ ગુજરાત સરકાર સતર્ક: તમામ હોસ્પિટલોને આપ્યો મહત્વનો આદેશ, જાણો શું

ચીનમાં ફેલાયેલ નવી બીમારીને લઈ ગુજરાત સરકાર સતર્ક: તમામ હોસ્પિટલોને આપ્યો મહત્વનો આદેશ, જાણો શું

Gujarat Government Alert Latest News: ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ સરકાર સતર્ક, રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા અને તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ

 

ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રાજ્યની તમામ હોસ્પિટલમાં બેડ, દવાઓ અને સાધન તૈયાર રાખવા કેન્દ્રની સૂચના

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સરકારે આપ્યા આદેશ

જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના

Gujarat Government Alert : ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે.


રાજ્ય સરકાર સતર્ક બની

ચીનના બાળકોમાં જોવા મળેલ શ્વાસની બિમારીને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા કહ્યું હતું. આ દરમિયાન હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે.






ગઈકાલે આરોગ્યમંત્રીએ પણ આપ્યું હતું નિવેદન

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ. ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.


સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું ?

એક અહેવાલ મુજબકેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. વધુમાં ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે. એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.


Read More »

ચીનમાં આવેલી નવી બીમારીએ ભારતનું વધાર્યું ટેન્શન, 6 રાજ્યોના લોકોને એલર્ટ રહેવા આપી સલાહ

ચીનમાં આવેલી નવી બીમારીએ ભારતનું વધાર્યું ટેન્શન, 6 રાજ્યોના લોકોને એલર્ટ રહેવા આપી સલાહ




કોરોના બાદ હવે ચીનમાં એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો ન્યુમોનિયા જેવી નવી બીમારીથી પીડિત છે, જેમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નવી બીમારીને કોરોના સાથે કોઈ સંબંધ છે કે નહીં. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. ભારત સરકારે ચીનમાં વકરેલા રોગચાળાને લઇ 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. NCDCના પૂર્વ નિર્દેશક ડૉ. સુજીત સિંહે આ અંગે માહિતી આપતા કહ્યું કે ચીન તરફથી મળેલી માહિતી અંગે શંકા છે, તેથી સાવચેતી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોવાનું એ રહે છે કે આ પ્રકારનો રોગ અહીં આવ્યો છે કે કેમ? અથવા આ સામાન્ય ન્યુમોનિયાના કેસો છે? શ્વસન સંબંધી રોગ સામાન્ય છે કે તેનું સુગર કનેક્શન? ISDP નેટવર્કને એલર્ટ કરવામાં આવ્યું છે. કેસ સ્ટડી સમુદાયમાં થવો જોઈએ. જો કેસ વધે છે, તો નમૂનાઓ લેવા જોઈએ અને પરીક્ષણ કરવું જોઈએ. H3 N2 અને H1N1 ને બદલે H9N2 નું પણ પરીક્ષણ કરવું જોઈએ. ટેસ્ટથી ખબર પડશે કે તે કેવા પ્રકારની પેટર્ન છે. બિમારી અથવા મૃત્યુદર પણ જોવાની જરૂર છે. અમારી વ્યૂહરચના એ છે કે અમે લેબ અને સર્વેલન્સ દ્વારા નજર રાખીએ.

ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે, સાવચેતીના પગલા તરીકે, આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓને ઝડપી સારવાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત, મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.

લોકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે

લોકોને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, વારંવાર હાથ ધોવા, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવા અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ “હાલમાં ચિંતાજનક નથી” પરંતુ તબીબી કર્મચારીઓએ જાગ્રત રહેવું જોઈએ અને ચેપી રોગોના ફેલાવાને રોકવા જોઈએ. રાજસ્થાને કહ્યું કે બાળરોગ એકમો અને તબીબી વિભાગોમાં પૂરતી વ્યવસ્થા થવી જોઈએ.

ગુજરાત અને ઉત્તરાખંડમાં આરોગ્ય વિભાગ એલર્ટ

દરમિયાન, ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોવિડ -19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ આરોગ્ય સંભાળ માળખાને સાવચેતીના પગલા તરીકે મજબૂત કરવામાં આવી રહ્યું છે. સરકારે અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. તે જ સમયે, ઉત્તરાખંડના આરોગ્ય અધિકારીઓને શ્વસન રોગોના કેસોની દેખરેખ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે ઉત્તરાખંડના ત્રણ જિલ્લા ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનની સરહદને અડીને આવેલા છે. હરિયાણાના આરોગ્ય વિભાગની સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે જાહેર અથવા ખાનગી હોસ્પિટલોમાં “અસાધારણ શ્વસન રોગો”ના કોઈપણ કેસની તાત્કાલિક જાણ કરવી જોઈએ.

તમિલનાડુમાં રોગનો સામનો કરવાની તૈયારી

તમિલનાડુ પણ તૈયારીઓને વેગ આપવા માટે પગલાં લઈ રહ્યું છે. તેણે સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ સમાન આદેશો આપ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હજુ સુધી બાળકોમાં ન્યુમોનિયાનો કોઈ કેસ નોંધાયો નથી, તેમ છતાં અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ 24 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે ભારત ચીનમાં વર્તમાન ઈન્ફલ્યુએન્ઝા પરિસ્થિતિથી ઉદ્ભવતી કોઈપણ કટોકટી માટે તૈયાર છે અને તે દેશમાં H9N2 ફાટી નીકળવા અને શ્વસન સંબંધી બિમારીના કેસોનું નિરીક્ષણ કરી રહ્યું છે.
Read More »

TAT Result Analysis & How to Check TAT-HS Result

Columbia College’s High School programs are certified by the Province of British Columbia.

Over the years, Columbia College has consistently been one of the top three providers of international students at the University of British Columbia. Columbia College also sends a large number of students to Simon Fraser University, another major university in Vancouver.


રાજ્યમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ૫૨ જ્યાં સુધી કાયમી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોકે, તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયકની નિમણુંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની નિમણુંક માટે દ્વીસ્તરીય પરીક્ષાના આધારે પસંદગી કરવાનું નકકી કરાયું હતું અને તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક માટે પરીક્ષાનું આયોજન કરી પરિણામ જાહેર કર્યું હતું. જેના આધારે જ્ઞાન સહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
TAT-HS Result

દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવીછે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી. ધો.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીની પ્રિલિમ પરીક્ષા ગુજરાતી માધ્યમની 6 ઓગસ્ટના રોજ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમની 13 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે માટે સમગ્ર રાજ્યના 43933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી જોઇ શકે છે.


TAT-HS Result

દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવીછે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી. ધો.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીની પ્રિલિમ પરીક્ષા ગુજરાતી માધ્યમની 6 ઓગસ્ટના રોજ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમની 13 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે માટે સમગ્ર રાજ્યના 43933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી જોઇ શકે છે.

How to Check TAT-HS Result

TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રીઝલ્ટ ઓનલાઇન જોવા માટે નીચે ના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા Print Result ઓપ્શન પર કલીક કરો.
  • જેમા આપેલા વિવિધ રીઝલ્ટ પૈકીTAT (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા ઓપ્શન સીલેકટ કરો
  • તેમા તમારો પરીક્સાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમીટ આપતા રીઝલ્ટ ખૂલી જશે.

અગત્યની લીંક

TAT RESULT LINK અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

TAT હાયર સેક્ન્ડરી રીઝલ્ટ એનાલીસીસ અહિં કલીક કરો
Read More »

GSRTC Driver O.M.R Merit List 2023 PDF Download @gsrtc.in

GSRTC Driver Recruitment 2023 Merit List Out: The Gujarat State Road Transport Corporation (GSRTC) has released the GSRTC Driver Recruitment 2023 Merit List for 4062 Driver Vacancy on the official website www.gsrtc.in. The GSRTC Driver Merit List 2023 PDF mentioned the names of the candidates who have been shortlisted for the further process. Candidates can get all the GSRTC Merit List 2023 details. Keep checking jobsgujarat.in regularly to get the latest updates.




GSRTC Driver Bharti Merit List 2023: Overview

  • Organization Name : Gujarat State Road Transport Corporation (GSRTC)
  • Post Name : Driver
  • Vacancies : 4062
  • Category : Merit List
  • GSRTC Driver Merit List 2023 Date : 28/11/2023
  • Selection Process : Written Exam – Driving Test
  • Official Website : www.gsrtc.in

Education Qualification

  • 12th Pass
  • Please read official Notification for education qualification details.

Age Limit
  • 18 to 35 Years.
  • Please read official notification for more age limit details.

GSRTC Provisional OMR Driver Merit List 2023
  • Candidates who met the requirements and demonstrated interest in these positions can visit the official website to verify the OJAS GSRTC Provisional OMR Driver Merit List of their Written Exam by providing their registration number and password. More details like GSRTC Conductor Waiting List 2023 PDF Download, GSRTC Driver Waiting List 2023 PDF Download, GSRTC Driver Merit List, GSRTC Conductor Merit List, OJAS GSRTC Driver Merit List, GSRTC Driver Conductor Cut Off, GSRTC Conductor Cut Off, Provisional Merit List, etc. on official website @ gsrtc.in Driver Conductor Merit List


Login Details For GSRTC Provisional O.M.R. Merit List for Driver Post/OJAS GSRTC Provisional OMR Driver Merit List

Candidates Name
Register Number
Application Number
Cut Off Marks
Minimum Passing Marks
Date of Birth, etc.


Steps to Download the GSRTC Driver Merit List 2023

Candidates should follow the steps given below to download the GSRTC Driver Bharti 2023 Merit List PDF from the official website:
  • Step 1: Visit the official website www.gsrtc.in.
  • Step 2: Click on the Recruitment Tab on the homepage.
  • Step 3: On the new page, click on ” Provisional O.M.R. Merit List for Driver Post” in the recruitment section.
  • Step 4: The GSRTC Driver Merit List 2023 appears on the screen.
  • Step 5: Download the GSRTC Driver Bharti 2023 Merit List PDF and save it for future reference…


Important Links

Merit List PDF Click Here
Notice Click Here
Official Website Click Here



FAQs

Q1. Is GSRTC Driver Recruitment 2023 Merit List out?

Yes, the GSRTC Driver Recruitment 2023 Merit List has been released on 28th November 2023.

Q2. How many candidates have been shortlisted in GSRTC Driver Bharti 2023 Merit List?

Q3. How can I download GSRTC Driver Recruitment 2023 Merit List PDF?
Read More »

Sunday 19 November 2023

GUVNL Recruitment 2023 – Apply Click Here

GUVNL Recruitment 2023 – Apply Click Here


Are you also looking for a job or someone in your family or friend circle needs a job then we have brought a good news for you because Gujarat Urja Vikas Nigam Limited Recruitment opportunity has come so we request you to read this article till the end and Share this article to everyone who is in dire need of a job.




GUVNL Recruitment 2023

  • Recruitment Board GUVNL
  • Total Posts As Per Recruitment
  • Year 2023
  • Last Date 24-11-2023

Post
  • Manager


Education Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.

Age Limit

  • The minimum age limit is 18 years while the maximum age limit is 35 years to apply in this recruitment of Gujarat Urja Vikas Nigam Limited.

Selection Process

  • In this recruitment of Gujarat Urja Vikas Nigam Limited, the candidate will be selected through interview.

How to Apply?
  • Interested candidates may apply through official website.

Important Dates
  • Last Date 24-11-2023

Important Links

Advertisement Click Here
Apply Online Click Here
Read More »

Friday 17 November 2023

Weight Loss for Men/Women with Calorie Counter,Diet plan,Dietitian's & Trainers

Weight Loss for Men/Women with Calorie Counter,Diet plan,Dietitian's & Trainers


HealthifyMe is a health and fitness app that provides weight loss diet plans and personal trainers. With an easy Google Fit and Samsung Health integration, it keeps you fit on all devices!


The app powers you with hand wash tracker, sleep tracker, workout tracker, weight loss tracker & calorie tracker. Known as India's best dietitian app, it can help you reach your fitness goals.


HealthifyMe also includes no-equipment home workout videos for men & women such as:

Full-body workouts - abs, belly fat, biceps, chest, arms, shoulder, & quads. Yoga - stretching exercises & breathing practices. When it comes to fitness, it is an all-in-all training app with personal trainers who understand your preferences and provide a tailored workout plan.


This diet app also has daily challenges with friends to improve fitness & lose weight. A motivated training club keeps your spirits up and ensures that you stick to the diet plan and exercise app.


Weight loss isn't hard. This weight loss training app's calorie counter helps you lose weight & get fit with health data, fitness trackers & a specialized diet plan. Let your calorie counter, diet chart, and nutrition calculator guide you to your fat loss goals. Eating right is made easy with the many healthy recipes. This weight loss trainer app is known for diet plan weight loss, with lakhs of people having experienced fitness transformations.


TOP FEATURES:

1. Lose weight with a personal diet plan to build immunity & achieve health and fitness goals. HealthifyMe creates a diet chart and meal planner from your health data and BMI so you know exactly how to go about your diet and workout.


2. Eat healthy with your nutrition and calorie calculator! Log meals with a touch, check your macros, or simply take a photo of your lunch. Access the largest database of Indian foods including international cuisines & healthy recipes, from dal to dosa, with Indian serving sizes.

3. Count calories: view your health data, weight loss, fat loss progress & daily calories at a glance. Make calorie counting a habit while you start healthy eating habits.

4. Track your health data with a nutrition calculator that breaks down protein, fibre & carbohydrate intake with accurate macro-nutrient mapping.


5. Get personalized health & weight loss suggestions 24* 7 from Ria, the world's first AI-powered nutritionist, driven by over 200 Million food & gym logs. Get instant answers, insights, and feedback on your diet plan and workouts.


6. Your diet chart, fat loss, gym & yoga routine is even more effective with expert help! Connect with professional yoga instructors, nutritionists & dieticians to enjoy dedicated one-on-one coaching.*

7. Your specialized diet plan lets you easily manage dietary health conditions (diabetes, thyroid, PCOS, cholesterol, hypertension) & help the overall immune system fight viral & bacterial infections.


8. Find health advice, recipes and your daily dose of motivation for your fitness goals through fresh content on your app's feed, every day.


Start your weight loss journey today & use your calorie counter to track progress. Join 15 million users who have lost weight and gained confidence with our award-winning health and calorie tracker. Eat better, lose weight and Healthify yourself!


The trust of hospitals like Manipal, Medanta, Cloud9 & Sakra along with the guidance of some of the best healthcare practitioners enables HealthifyMe to combine technology and the latest medical science to deliver the best in fitness and weight loss solutions.

--------

Sync with Pedometers:

HealthifyMe syncs activity & step counter data by seamlessly integrating with Samsung Health, Google Fit, Garmin, and Fitbit.


PERMISSIONS REQUIRED (All optional):

Location: Google Fit location/distance data, BLE scan, Autofill city/country code

Read/Write Storage: Share files & images on chat

Camera: Video call, food recognition, photo uploads

Microphone: Voice typing/commands


*Available with HealthifyMe Premium
Read More »

Thursday 16 November 2023

આ ઝાડના ફળ તો ઠીક પણ પત્તા ચાવવાથી પણ શરીરની નબળાઈ થઈ જશે દૂર, મજબૂત કરી દેશે બોડી

આ ઝાડના ફળ તો ઠીક પણ પત્તા ચાવવાથી પણ શરીરની નબળાઈ થઈ જશે દૂર, મજબૂત કરી દેશે બોડી



આયુર્વેદના જાણકારી શુભમ જણાવે છે કે, ખાસ કરીને સરગવાનો ઉપયોગ લોકો શાકભાજી તરીકે કરતા હોય છે, પણ આયુર્વેદના જાણકાર તેના પત્તાનો પણ ઉપયોગ કરે છે. જાણકારીના અભાવમાં કોઈ પણ વ્યક્તિ ડોક્ટરની સલાહ બાદ તેનો ઉપયોગ કરી શકે છે.


ઔષધિય છોડની છોડમાં દરેક માણસ હોય છે, પણ જાણકારીના અભાવમાં ઘણી વાર આંખોની સામે પડેલી ઔષધિ મિસ થઈ જાય છે. ખાસ કરીને જો વાત કરીએ ઔષધિય ગુણવાળા ઝાડ-છોડની તો, ખૂબ જ ઓછા લોકો હશે, જેમણે ખાસ પ્રકારના ઝાડ-છોડ અને તેના ઉપયોગ વિશે ખબર હોય છે. આજે અમે આપને આવા જ એક ઔષધિય છોડની જાણકારી આપીશું. જે ખૂબ જ સરળતાથી મળી જાય છે અને સ્વાસ્થ્ય માટે રામબાણ હોય છે.



ઔષધિય છોડના જાણકાર શુભમ જણાવે છે કે, સરગવામાં પ્રોટીનનો સારો એવો સ્ત્રોત હોય છે. સરગવાના પત્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેની સાથે જ તેમાં પોટેશિયમ, વિટામિન, કેલ્શિયમ અને ફોસ્ફોરસ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે.


શુભમે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સરગવાના પત્તાનો ઉપયોગ કરે છે. તો તેની શારીરિક નબળાઈ દૂર થશે. તેમાં બેડ કોલેસ્ટ્રોલને કમ કરવાના ગુણ જોવા મળે છે. જે આપના હ્દય માટે ખૂબ જ ખાસ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ત્વચા રોગ સંબંધિત પરેશાનીઓને પણ દૂર કરે છે.


ખાસ કરીને લોકો સરગવાનો ઉપયોગ શાકભાજી તરીકે કરે છે. પણ જાણકારીના અભાવ તેના સાચો ઉપયોગ થઈ શકતો નથી. જો કે, ઘણા જાણકાર લોકો તો તેના પત્તાનો પણ સારો એવો ઉપયોગ કરે છે. પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશ જણાવે છે કે, સરગવાના પત્તામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે.



પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશનું કહેવું છે કે, જો કે, સરગવાના પત્તામાં કેટલાય ઔષધિય ગુણ ભરેલા હોય છે. તેમ છતાં પણ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ બાદ જ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખની સમસ્યા, શરીરની દુર્બળતા, રોગ પ્રતિકારક શક્તિની કમી અને બેડ કોલેસ્ટ્રોલ જેવી કેટલીય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 


(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, Mytechnologyhubs.com તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો.News by Tv18 Gujarati )
Read More »