Search This Website

Sunday 25 June 2023

Gujarat Ashram Shala Bharti 2023 : ગુજરાત આશ્રમશાળા ભરતી 2023

Gujarat Ashram Shala Bharti 2023 : ગુજરાત આશ્રમશાળા ભરતી 2023 : ગુજરાત આદિવાસી માધ્યમિક આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી ગુજરાત આશ્રમશાળા ભરતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.આ આર્ટીકલમાં મિત્રો આપણે ગુજરાત આશ્રમશાળા ભરતી 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.



Gujarat Ashram Shala Bharti 2023 (ગુજરાત આશ્રમશાળા ભરતી 2023)

  • જુઓ સંસ્થાનું નામ આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા
  • જુઓ પોસ્ટનું નામ વિદ્યાસહાયક
  • અરજી મોડ ઓફલાઈન
  • ઇન્ટરવ્યૂની તારીખ 27 જૂન 2023
  • ઓફિસિયલ વેબસાઈટ https://tribal.gujarat.gov.in/

ગુજરાત આશ્રમશાળા ભરતી 2023 જરૂરી લાયકાત

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી વિષય સાથે બી એડ કરેલું જરૂરી છે તથા ટેટની પરીક્ષા પણ પાસ કરી લેવી જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા સલાહ આપવામાં આવે છે.
ચેક કરો શું છે? 

પસંદગી પ્રક્રિયા

ભરતી માટે કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બધી માં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવાર પસંદ કરવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારને 11 માસના આધારિત પગારની ચુકવણી કરવામાં આવશે.

જુઓ ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધારકાર્ડ
  2. અભ્યાસની માર્કશીટ
  3. ડિગ્રી
  4. અનુભવનું સર્ટિફિકેટ
  5. લિવિંગ સર્ટિફિકેટ
  6. ફોટો
  7. સહી
  8. તથા અન્ય

જાણો સ્ટેપ બાય સ્ટેપ અરજી કઈ રીતે કરશો ?

આ આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતીમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ નક્કી કરવામાં આવ્યું છે અને ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારને પસંદગી કરવામાં આવશે ઉમેદવાર નીચે આપેલ સમય અને સરનામા પર નિયત તરીખે પહોંચવાનું રહેશે. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 27 જૂન 2023 બપોરે 1 કલાકે છે

ઇન્ટરવ્યુનું સ્થળ – પ્રમુખશ્રી, પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું – સાંકલી, પો – વડેવાલ, તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.

ઉપયોગી લિન્ક



નોંધ : કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વિભાગ અને સત્તા વેબસાઈટ પર એકવાર જરૂરથી જાહેરાતને તપાસી પુષ્ટિ જ કરી લેવી . ત્યારબાદ જ અરજી કરવી , કોઈપણ ભરતી માટેની જવાબદારી ગુજરાત લાઇવ ડોટ કોમ લેતું નથી
સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત આશ્રમશાળા ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.